Gandhinagar News: ખેતીની જમીનના 10 ગુંઠાથી વધુના ટુકડા નિયમિત થશે, વારસાઇ સરળ.
Gandhinagar News: ખેતીની જમીનના 10 ગુંઠાથી વધુના ટુકડા નિયમિત થશે, વારસાઇ સરળ.
Published on: 30th January, 2026

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી સૂચનો માંગ્યા છે. શહેરીકરણ અને હાઈવેથી જમીન નાની થઈ છે. વર્ષ 1947નો ટુકડા ધારો સુધારાશે. જમીન નાની થતા વેચાણને મંજૂરી નહીં મળે, સંપાદનથી 10 ગુંઠામાં છૂટછાટ મળશે. 10 ગુંઠાથી વધુના વેચાણને દંડથી નિયમિત કરાશે. કાયદામાં ફેરફારથી વારસાઇ સરળ થશે. ટુકડાથી 7-12માં પ્રતિબંધિત નોંધ બંધ થશે.