હિન્દુસ્તાનીઓએ વૈશ્વિક સ્તરે `વંદે માતરમ્' ને સાર્થક કર્યું
હિન્દુસ્તાનીઓએ વૈશ્વિક સ્તરે `વંદે માતરમ્' ને સાર્થક કર્યું
Published on: 12th August, 2026

ભાગલા પછી પણ હિન્દુસ્તાનીઓએ શૂન્ય, યોગા, ચેસ ઉપરાંત ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, અવકાશ સંશોધન અને કૃષિમાં વૈશ્વિક યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે. IT હબ, `વિશ્વની ફાર્મસી` તરીકે ભારત, ISRO ના અવકાશ મિશનો, UPI જેવી ટેકનોલોજી અને હરિત ક્રાંતિ દ્વારા વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં તેનું યોગદાન પ્રશંસનીય છે. ભારતીય એન્જિનિયરો વૈશ્વિક ટેક-નેતૃત્વમાં મોખરે છે. પડકારો ઝીલીને તેમણે `વંદે માતરમ્` ને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.