પાકિસ્તાનમાં 'રોટલા' નું સંકટ: 45 ફ્લોર મિલ બંધ
પાકિસ્તાનમાં 'રોટલા' નું સંકટ: 45 ફ્લોર મિલ બંધ
Published on: 16th July, 2026

પાકિસ્તાન ઘઉં પુરવઠા સંકટનો સામનો કરી રહ્યું છે, જ્યાં આર્થિક તંગી અને મોંઘવારી વચ્ચે લોટ (આટા) ની ગંભીર અછતનું જોખમ છે. પંજાબ પ્રાંતના ખાદ્ય વિભાગ દ્વારા અચાનક ઘઉંના સપ્લાય અને ટ્રાન્સપોર્ટ પરમિટ બ્લોક કરવાના કારણે ઈસ્લામાબાદની લગભગ 45 ફ્લોર મિલો બંધ થવાની અણી પર છે. 8,000 ટન ઘઉંનો સપ્લાય ઠપ થતાં કાળાબજારી અને ભાવ વધારાનો ભય છે. મિલ એસોસિશને મુખ્યમંત્રી મરિયમ નવાઝને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.