નડિયાદ: વસંત વિહાર સોસાયટીમાંથી ખુંખાર દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પુરાતાં સ્થાનિકોએ રાહત અનુભવી.
નડિયાદ: વસંત વિહાર સોસાયટીમાંથી ખુંખાર દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પુરાતાં સ્થાનિકોએ રાહત અનુભવી.
Published on: 13th April, 2026

નડિયાદની વસંત વિહાર સોસાયટીમાં દીપડો દેખાતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું. શનિવારે રાત્રે દીપડો પાંજરે પુરાયો. રહેણાંક વિસ્તારમાં દીપડાથી સ્થાનિકોમાં ભય હતો. IPL ફેનપાર્કની નજીક દીપડો ઝડપાતા ક્રિકેટ રસિકોમાં ફફડાટ વ્યાપી ગયો. વન વિભાગે તપાસ હાથ ધરી, દીપડાના પગના નિશાન મળ્યા. ધારાસભ્ય પંકજ દેસાઇએ સુરક્ષા સમીક્ષા કરી. સ્થાનિકોના મતે હજુ પણ એક દીપડો હોઈ શકે છે.