બેંગકોક પબ આગ: 27ના મોત, ફાટી નીકળ્યો ભીષણ ધડાકો
બેંગકોક પબ આગ: 27ના મોત, ફાટી નીકળ્યો ભીષણ ધડાકો
Published on: 13th July, 2026

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક પ્રખ્યાત પબમાં ભીષણ આગ લાગતા 27 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. શોર્ટ સર્કિટ બાદ થયેલા ધડાકા સાથે આગ ફેલાતાં લોકો બહાર નીકળી શક્યા ન હતા. મૃતદેહો પબના પાછળના ભાગમાંથી મળ્યા, જ્યાં લોકો બચવા માટે દોડ્યા હતા પણ રસ્તો ન મળતાં શ્વાસ રૂંધાવાથી મોત થયા. આ દુર્ઘટનામાં ફાયર સેફ્ટીના અભાવે મોટી બેદરકારી સામે આવી છે. આ ઘટના લખનઉની કોચિંગ સેન્ટર આગ જેવી જ કરુણાંતિકા છે.