
ઇટાલી માં નાગરિકતા નિયમો છૂટછાટ માટેનો નિયમ નિષ્ફળ
Published on: 10th June, 2025
ઇટાલી નાગરિકતા કાયદામાં છૂટછાટ લાવવા માટે જનમત સંગ્રહ યોજાયો હતો. પરંતુ વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર આ બદલાવની સામે હતી અને લોકોએ મતદાન ન કરવા અપીલ કરી. પરિણામે ફક્ત 30% જેટલા લોકોને જ મતદાન માટે આવ્યા, જેના કારણે આ નિયમ નિષ્ફળ ગયો છે આથી, ઈટાલીનું નાગરિકતા કાયદો ટૂંક સમયમાં બદલી શકાતો નથી. US અને કેનેડા છોડીને ઘણા ભારતીયો માટે ઇટાલી મોર્ડન અને આકર્ષક દેશ ગણાતા હતા, પણ હવે આ બદલા ના થવાને કારણે તેમનું આકર્ષણ થોડા માટે ઘટાડાયું છે.
ઇટાલી માં નાગરિકતા નિયમો છૂટછાટ માટેનો નિયમ નિષ્ફળ

ઇટાલી નાગરિકતા કાયદામાં છૂટછાટ લાવવા માટે જનમત સંગ્રહ યોજાયો હતો. પરંતુ વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર આ બદલાવની સામે હતી અને લોકોએ મતદાન ન કરવા અપીલ કરી. પરિણામે ફક્ત 30% જેટલા લોકોને જ મતદાન માટે આવ્યા, જેના કારણે આ નિયમ નિષ્ફળ ગયો છે આથી, ઈટાલીનું નાગરિકતા કાયદો ટૂંક સમયમાં બદલી શકાતો નથી. US અને કેનેડા છોડીને ઘણા ભારતીયો માટે ઇટાલી મોર્ડન અને આકર્ષક દેશ ગણાતા હતા, પણ હવે આ બદલા ના થવાને કારણે તેમનું આકર્ષણ થોડા માટે ઘટાડાયું છે.
Published at: June 10, 2025
Read More at News18 ગુજરાતી