બાંગ્લાદેશના વિદેશ મંત્રીની ભારત સાથેની રાજનીતિ.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીની ભારત સાથેની રાજનીતિ.
Published on: 10th April, 2026

ભારત અને બાંગ્લાદેશના સંબંધો સુધારવા બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલુર રહેમાન ભારત આવ્યા. તેમણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલને મળ્યા. જયશંકર સાથે શેખ હસીના અને અસદુજ્જમા ખાન કમાલના પ્રત્યાર્પણ વિશે વાત કરી, પરંતુ ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. બાંગ્લાદેશ ભારત સાથેના સંબંધોમાં સુધાર લાવવા પ્રયત્ન કરી રહ્યું છે.