પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનના નિધન અંગે પત્રકારનો ચોંકાવનારો દાવો
પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનના નિધન અંગે પત્રકારનો ચોંકાવનારો દાવો
Published on: 12th August, 2026

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું કુખ્યાત આદીઆલા જેલમાં નિધન થયું હોવાનો ચોંકાવનારો દાવો વરિષ્ટ પત્રકાર વજાહત ખાને કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી જાહેરમાં ન દેખાતા ખાનની તબિયત અંગે સતત અટકળો ચાલી રહી છે. તેમના અંગત તબીબો અને પરિવારજનોને પણ તેમને મળવા દેવાતા નથી. ત્રણ અનામી લશ્કરી અધિકારીઓએ પણ આ બાબતની પુષ્ટિ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પાકિસ્તાન સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જેના કારણે દેશમાં તંગદીલીનો માહોલ છે.