
રશિયા-યુક્રેન યુદ્ધમાં હિરોશિમા અને નાગાસાકી કરતાં પાંચ ગણા લોકોના મોત
Published on: 10th June, 2025
રશિયા અને યુક્રેનનો સંઘર્ષ તાજેતરમાં અત્યંત ગંભીર બન્યો છે, જ્યાં મૃત્યુઆંક હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાના કરતાં પાંચ ગણા હતાં, અંદાજે દસ લાખ જેટલા મોત નોંધાયા છે. આ યુદ્ધમાં સૈનિકો અને લોકોને ભારે નુકસાન થયું છે અને હાલ પરમાણુ હુમલાનો ખતરો પણ વધ્યો છે. હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાની તુલનાએ આ યુદ્ધ વધુ ભયાનક બની રહ્યુ છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં હિરોશિમા અને નાગાસાકી કરતાં પાંચ ગણા લોકોના મોત

રશિયા અને યુક્રેનનો સંઘર્ષ તાજેતરમાં અત્યંત ગંભીર બન્યો છે, જ્યાં મૃત્યુઆંક હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાના કરતાં પાંચ ગણા હતાં, અંદાજે દસ લાખ જેટલા મોત નોંધાયા છે. આ યુદ્ધમાં સૈનિકો અને લોકોને ભારે નુકસાન થયું છે અને હાલ પરમાણુ હુમલાનો ખતરો પણ વધ્યો છે. હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાની તુલનાએ આ યુદ્ધ વધુ ભયાનક બની રહ્યુ છે.
Published at: June 10, 2025
Read More at સંદેશ