
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પ્લેનમાં 11 બાળકો અને 2 નવજાત શિશુ સહિત 242 લોકો હતા સવાર
Published on: 12th June, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ: અમદાવાદમાં આવેલી પ્લેન દુર્ઘટનામાં આશરે 242 મુસાફરો સવાર હતા. આ એર ઈન્ડિયાની બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન હતું. વિમાનમાં 217 પુખ્ત વયના મુસાફરો હતા, સાથે જ 11 બાળકો અને 2 નવજાત શિશુ પણ સવાર હતા.
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પ્લેનમાં 11 બાળકો અને 2 નવજાત શિશુ સહિત 242 લોકો હતા સવાર

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ: અમદાવાદમાં આવેલી પ્લેન દુર્ઘટનામાં આશરે 242 મુસાફરો સવાર હતા. આ એર ઈન્ડિયાની બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન હતું. વિમાનમાં 217 પુખ્ત વયના મુસાફરો હતા, સાથે જ 11 બાળકો અને 2 નવજાત શિશુ પણ સવાર હતા.
Published at: June 12, 2025
Read More at News18 ગુજરાતી