Menu
એર ઇન્ડિયાનું પ્લેન અગન ગોળો કેમ બન્યું? 10 ટેન્કર જેટલા પેટ્રોલ સાથે 625 ફૂટ બેરોમેટ્રિક ઊંચાઈથી ખાબક્યું
એર ઇન્ડિયાનું પ્લેન અગન ગોળો કેમ બન્યું? 10 ટેન્કર જેટલા પેટ્રોલ સાથે 625 ફૂટ બેરોમેટ્રિક ઊંચાઈથી ખાબક્યું
Published on: 12th June, 2025

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની જાણકારી મુજબ, ક્રેશ થયેલ એર ઇન્ડિયાનું વિમાન AI171 મોડેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇન હતું. આ વિમાન આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને તેમાં ઇંધણ કાર્યક્ષમતા અને લાંબા અંતરની ઉડાન માટે વિશેષ ક્ષમતાઓ છે. આ ખાસિયતો વિમાનને અનોખું બનાવતી હોવા છતાં, અકસ્માતની સ્થિતિમાં આ જ પરિબળો વિમાનને વધુ ઘાતક બનાવી શકે છે.