
સોમવારે તેજી, મંગળવારે કડાકો! શેરબજારમાં અચાનક ક્રેશના મુખ્ય કારણો શું છે?
Published on: 13th May, 2025
13 મેના રોજ ભારતીય શેરબજારમાં મોટો ઘટારો થયો છે, જેમાં સેન્સેક્સ 1093 પોઈન્ટ્સ (1.32%) ઘટીને 81,336.04 પર આવી ગયો છે. નિફ્ટી પણ 290 પોઈન્ટ્સથી ઘટીને 24,634.90 પર પહોંચી ગયો છે. સોમવારે જે તેજી હતી, તે મંગળવારે કડાકામાં બદલાઈ ગઈ છે, જે આ અચાનક ક્રેશની પાછળના મહત્વના કારણોને દર્શાવે છે. આ ઘટાડો શેરબજારમાં નકારાત્મક ભાવનાઓ અને અસ્થિર પરિસ્થિતિ દર્શાવે છે.
સોમવારે તેજી, મંગળવારે કડાકો! શેરબજારમાં અચાનક ક્રેશના મુખ્ય કારણો શું છે?

13 મેના રોજ ભારતીય શેરબજારમાં મોટો ઘટારો થયો છે, જેમાં સેન્સેક્સ 1093 પોઈન્ટ્સ (1.32%) ઘટીને 81,336.04 પર આવી ગયો છે. નિફ્ટી પણ 290 પોઈન્ટ્સથી ઘટીને 24,634.90 પર પહોંચી ગયો છે. સોમવારે જે તેજી હતી, તે મંગળવારે કડાકામાં બદલાઈ ગઈ છે, જે આ અચાનક ક્રેશની પાછળના મહત્વના કારણોને દર્શાવે છે. આ ઘટાડો શેરબજારમાં નકારાત્મક ભાવનાઓ અને અસ્થિર પરિસ્થિતિ દર્શાવે છે.
Published at: May 13, 2025
Read More at News18 ગુજરાતી