Menu
શુક્રવારે શેરબજાર ખુલશે કે નહીં? BSE અને NSE તરફથી મહત્વનું અપડેટ
શુક્રવારે શેરબજાર ખુલશે કે નહીં? BSE અને NSE તરફથી મહત્વનું અપડેટ
Published on: 05th June, 2025

જો તમે શેરબજારમાં રોકાણ કરતા કે ટ્રેડિંગ કરતા હો, તો આવતીકાલે 6 જૂન 2025 શુક્રવારે બજાર ખુલશે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે સમગ્ર દેશમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)નો તહેવાર ઉજવવામાં આવશે, જેના કારણે કેટલીક જગ્યાએ શેરબજાર બંધ રહી શકે છે. BSE અને NSE તરફથી આ દિવસ માટે હોલિડેક્રની અપડેટ આવી છે, જેથી રોકાણકારો પોતાની ટ્રેડિંગ અને રોકાણની યોજના અનુસાર તૈયારી કરી શકે.