
શુક્રવારે શેરબજાર ખુલશે કે નહીં? BSE અને NSE તરફથી મહત્વનું અપડેટ
Published on: 05th June, 2025
જો તમે શેરબજારમાં રોકાણ કરતા કે ટ્રેડિંગ કરતા હો, તો આવતીકાલે 6 જૂન 2025 શુક્રવારે બજાર ખુલશે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે સમગ્ર દેશમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)નો તહેવાર ઉજવવામાં આવશે, જેના કારણે કેટલીક જગ્યાએ શેરબજાર બંધ રહી શકે છે. BSE અને NSE તરફથી આ દિવસ માટે હોલિડેક્રની અપડેટ આવી છે, જેથી રોકાણકારો પોતાની ટ્રેડિંગ અને રોકાણની યોજના અનુસાર તૈયારી કરી શકે.
શુક્રવારે શેરબજાર ખુલશે કે નહીં? BSE અને NSE તરફથી મહત્વનું અપડેટ

જો તમે શેરબજારમાં રોકાણ કરતા કે ટ્રેડિંગ કરતા હો, તો આવતીકાલે 6 જૂન 2025 શુક્રવારે બજાર ખુલશે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે સમગ્ર દેશમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)નો તહેવાર ઉજવવામાં આવશે, જેના કારણે કેટલીક જગ્યાએ શેરબજાર બંધ રહી શકે છે. BSE અને NSE તરફથી આ દિવસ માટે હોલિડેક્રની અપડેટ આવી છે, જેથી રોકાણકારો પોતાની ટ્રેડિંગ અને રોકાણની યોજના અનુસાર તૈયારી કરી શકે.
Published at: June 05, 2025
Read More at News18 ગુજરાતી