Menu
રોકાણકારો 23 દિવસથી કરી રહ્યા છે અંધાધૂંધ વેચાણ, અમદાવાદી કંપનીને ભારે નુકસાન
રોકાણકારો 23 દિવસથી કરી રહ્યા છે અંધાધૂંધ વેચાણ, અમદાવાદી કંપનીને ભારે નુકસાન
Published on: 13th May, 2025

SEBIએ એપ્રિલમાં પોતાના અંદરના આદેશમાં જાનસોલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કંપનીએ IREDA અને PFC પાસેથી ₹978 કરોડની લોન લીધી હતી, જેના દ્વારા 6,400 ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા અને આ વાહનો બ્લુસ્માર્ટ મોબિલિટી ને લીઝ પર આપવા હતું. આ બાબતો સહિત બીજી અનેક મુદ્દાઓને લઈને રોકાણકારોમાં ભય ફેલાયો છે અને આ કારણે શેરના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે.