
રોકાણકારો 23 દિવસથી કરી રહ્યા છે અંધાધૂંધ વેચાણ, અમદાવાદી કંપનીને ભારે નુકસાન
Published on: 13th May, 2025
SEBIએ એપ્રિલમાં પોતાના અંદરના આદેશમાં જાનસોલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કંપનીએ IREDA અને PFC પાસેથી ₹978 કરોડની લોન લીધી હતી, જેના દ્વારા 6,400 ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા અને આ વાહનો બ્લુસ્માર્ટ મોબિલિટી ને લીઝ પર આપવા હતું. આ બાબતો સહિત બીજી અનેક મુદ્દાઓને લઈને રોકાણકારોમાં ભય ફેલાયો છે અને આ કારણે શેરના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે.
રોકાણકારો 23 દિવસથી કરી રહ્યા છે અંધાધૂંધ વેચાણ, અમદાવાદી કંપનીને ભારે નુકસાન

SEBIએ એપ્રિલમાં પોતાના અંદરના આદેશમાં જાનસોલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કંપનીએ IREDA અને PFC પાસેથી ₹978 કરોડની લોન લીધી હતી, જેના દ્વારા 6,400 ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા અને આ વાહનો બ્લુસ્માર્ટ મોબિલિટી ને લીઝ પર આપવા હતું. આ બાબતો સહિત બીજી અનેક મુદ્દાઓને લઈને રોકાણકારોમાં ભય ફેલાયો છે અને આ કારણે શેરના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે.
Published at: May 13, 2025
Read More at News18 ગુજરાતી