
RBIએ ગોલ્ડ લોન માટે જાહેર કર્યા નવા નિયમો, સોનું-ચાંદી ગિરવે મુકતા પહેલા જાણવા જેવી મહત્વપૂર્ણ માહિતી
Published on: 09th June, 2025
RBIએ ગોલ્ડ લોન અંગે નવા નિયમોની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને સરળ અને પારદર્શક લોન પ્રક્રિયા પૂરી પાડવાનો છે. નવા નિયમો હેઠળ હવે લોન મેળવવી વધુ સરળ બનશે, દસ્તાવેજીકરણ ઓછું રહેશે અને લોન નિવારણ બાદ સોનું ટૂંક સમયમાં પરત મળશે. આ બદલાવોથી સામાન્ય લોકો સરળતાથી ગોલ્ડ લોન મેળવી શકશે અને બેન્કિંગ સંસ્થાઓ પણ પારદર્શક રીતે કામ કરશે. સોનું અથવા ચાંદી ગિરવે મૂક્તતા પહેલા આ નિયમોનું જ્ઞાન હોવું મહત્વપૂર્ણ છે, જેથી કોઈ મુશ્કેલી ન આવે.
RBIએ ગોલ્ડ લોન માટે જાહેર કર્યા નવા નિયમો, સોનું-ચાંદી ગિરવે મુકતા પહેલા જાણવા જેવી મહત્વપૂર્ણ માહિતી

RBIએ ગોલ્ડ લોન અંગે નવા નિયમોની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને સરળ અને પારદર્શક લોન પ્રક્રિયા પૂરી પાડવાનો છે. નવા નિયમો હેઠળ હવે લોન મેળવવી વધુ સરળ બનશે, દસ્તાવેજીકરણ ઓછું રહેશે અને લોન નિવારણ બાદ સોનું ટૂંક સમયમાં પરત મળશે. આ બદલાવોથી સામાન્ય લોકો સરળતાથી ગોલ્ડ લોન મેળવી શકશે અને બેન્કિંગ સંસ્થાઓ પણ પારદર્શક રીતે કામ કરશે. સોનું અથવા ચાંદી ગિરવે મૂક્તતા પહેલા આ નિયમોનું જ્ઞાન હોવું મહત્વપૂર્ણ છે, જેથી કોઈ મુશ્કેલી ન આવે.
Published at: June 09, 2025
Read More at News18 ગુજરાતી