
હવે સવારે રેલવે તત્કાલ ટિકિટ માત્ર આધાર વેરિફાઇડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ
Published on: 05th June, 2025
ભારતીય રેલ્વે તત્કાલ ટિકિટ માટે ભારતીય રેલવે દ્વારા IRCTCના 2.4 કરોડ નકલી એકાઉન્ટ બંધ કરાયા છે અને 20 લાખ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે. હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ફક્ત તે જ યુઝર્સને પ્રાથમિકતા મળશે જેઓએ પોતાનું આધાર વેરિફિકેશન પૂરું કરી લીધું છે. આ નવા નિયમથી નકલી એકાઉન્ટ્સની સંખ્યા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વાસ્તવિક મુસાફરોને સારા અને સુગમ ટિકિટ સેવા મળી શકે.
હવે સવારે રેલવે તત્કાલ ટિકિટ માત્ર આધાર વેરિફાઇડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ

ભારતીય રેલ્વે તત્કાલ ટિકિટ માટે ભારતીય રેલવે દ્વારા IRCTCના 2.4 કરોડ નકલી એકાઉન્ટ બંધ કરાયા છે અને 20 લાખ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે. હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ફક્ત તે જ યુઝર્સને પ્રાથમિકતા મળશે જેઓએ પોતાનું આધાર વેરિફિકેશન પૂરું કરી લીધું છે. આ નવા નિયમથી નકલી એકાઉન્ટ્સની સંખ્યા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વાસ્તવિક મુસાફરોને સારા અને સુગમ ટિકિટ સેવા મળી શકે.
Published at: June 05, 2025
Read More at News18 ગુજરાતી