Menu
બેંગલુરુમાં RCBની વિક્ટ્રી પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ મચી, 11 લોકોના મોત
બેંગલુરુમાં RCBની વિક્ટ્રી પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ મચી, 11 લોકોના મોત
Published on: 04th June, 2025

IPL માં 18 વર્ષ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત નોંધાવી છે. જીતની ખુશીમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડનું આયોજન કર્યું હતું. દરમ્યાન ત્યાં ભાગદોડ મચી જવાના કારણે 11 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. તો વળી અહીં 27થી વધારે લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે