ભારત સામે કારમી હાર બાદ શ્રીલંકન કેપ્ટને જણાવ્યું મેચ ક્યાં પલટાઈ
ભારત સામે કારમી હાર બાદ શ્રીલંકન કેપ્ટને જણાવ્યું મેચ ક્યાં પલટાઈ
Published on: 20th August, 2026

ગૉલમાં ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ હારનું કારણ ચોથી ઇનિંગ્સમાં બેટિંગની મુશ્કેલી અને ઝડપથી વિકેટો ગુમાવવી ગણાવી છે. તેમણે જણાવ્યું કે, બીજા દિવસથી જ પીચ સ્પિનરોને મદદ કરી રહી હતી, જેના કારણે બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. ટીમ ઈન્ડિયા સામે શ્રીલંકન બેટિંગ ફ્લોપ રહી હતી, જેના પરિણામે તેમને 165 રનથી મેચ હારવી પડી.