
RCB વિજય પરેડ સ્ટેમ્પીડ: ડેપ્યુટી મુખ્યપ્રધાને માગી માફી, કહ્યું 'ભીડ બેકાબૂ હતી'
Published on: 04th June, 2025
બેંગ્લુરૂમાં RCBની જીતનો જશ્ન, ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભીડ બેકાબૂ રહેવાના કારણે 7થી વધુ લોકોનાં મોત અને અનેક ગંભીર ઘાયલ થયા. ડેપ્યુટી મુખ્યપ્રધાન ડીકે શિવકુમારએ દુર્ઘટનામાં માફી માગી અને જણાવ્યું કે ભીડ પર કાબુ રાખવો શક્ય ન હતો. સ્ટેડિયમની બહાર લોકોના મોત થયા છતાં સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલતી રહી. ભાજપે કોંગ્રેસ સરકારને બેજવાબદારી નો આક્ષેપ લગાવ્યો છે, જ્યારે ડીકે શિવકુમારએ વિરાટ કોહલી અને RCB ટીમની પ્રશંસા કરીને તેમની વફાદારી અને સંઘર્ષની કદર કરી છે.
RCB વિજય પરેડ સ્ટેમ્પીડ: ડેપ્યુટી મુખ્યપ્રધાને માગી માફી, કહ્યું 'ભીડ બેકાબૂ હતી'

બેંગ્લુરૂમાં RCBની જીતનો જશ્ન, ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભીડ બેકાબૂ રહેવાના કારણે 7થી વધુ લોકોનાં મોત અને અનેક ગંભીર ઘાયલ થયા. ડેપ્યુટી મુખ્યપ્રધાન ડીકે શિવકુમારએ દુર્ઘટનામાં માફી માગી અને જણાવ્યું કે ભીડ પર કાબુ રાખવો શક્ય ન હતો. સ્ટેડિયમની બહાર લોકોના મોત થયા છતાં સ્ટેડિયમની અંદર ઉજવણી ચાલતી રહી. ભાજપે કોંગ્રેસ સરકારને બેજવાબદારી નો આક્ષેપ લગાવ્યો છે, જ્યારે ડીકે શિવકુમારએ વિરાટ કોહલી અને RCB ટીમની પ્રશંસા કરીને તેમની વફાદારી અને સંઘર્ષની કદર કરી છે.
Published at: June 04, 2025
Read More at સંદેશ