Menu
IPL 2025: યુદ્ધ વિરામની જાહેરાત પછી પોન્ટિંગે કર્યો જવાબદાર નિર્ણય
IPL 2025: યુદ્ધ વિરામની જાહેરાત પછી પોન્ટિંગે કર્યો જવાબદાર નિર્ણય
Published on: 12th May, 2025

IPL 2025 દરમિયાન ભારત-પાકિસ્તાન તણાવ વધતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને પંજાબ કિંગ્સના હેડકોચ રિકી પોન્ટિંગે બહાદુરીથી નિર્ણય લીધો. યુદ્ધ દરમિયાન પોન્ટિંગે માત્ર પોતે જ નહીં પરંતુ પંજાબ કિંગ્સના વિદેશી ખેલાડીઓને પણ ભારતમાં રહેવા પ્રોત્સાહિત કર્યું, જેને કારણે તમામ વિદેશી ખેલાડીઓ પાછા ભારત ફરી આવ્યા. યુદ્ધ વિરામની જાહેરાત થતા જ પોન્ટિંગ અને સહાયક કોચ બ્રેડ હેડિન બંને ભારતમાં રહેવા સંમત થયા. આ નિર્ણયથી ટીમમાં સુમેળ અને સુરક્ષા માટે વાતાવરણ સુધાર્યુ છે. BCCI દ્વારા સુધારેલા શેડ્યૂલ હેઠળ ખેલાડી ફરી ખેલવા સજ્જ થશે.