શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ પર બધાની નજર, યુવા વૈભવ સૂર્યવંશી ચમકશે
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ પર બધાની નજર, યુવા વૈભવ સૂર્યવંશી ચમકશે
Published on: 23rd July, 2026

આયરલેન્ડ અને ઇંગ્લેન્ડમાં સતત હાર બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે શ્રેણી જીતી આત્મવિશ્વાસ પાછો મેળવવા પ્રયાસ કરશે. ગુરુવારથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણીમાં કેપ્ટન શ્રેયસ ઐયરની કસોટી થશે, જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ સતત હારી રહી છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી પર પણ સૌની નજર રહેશે. મધ્યક્રમનું સંતુલન અને ઓલરાઉન્ડરોની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે મોટો પડકાર રહેશે.