Menu
આધાર કાર્ડને ફોન નંબર સાથે લિંક કરવું જરૂરી, નહીં તો થશે આ 3 નુકસાન
આધાર કાર્ડને ફોન નંબર સાથે લિંક કરવું જરૂરી, નહીં તો થશે આ 3 નુકસાન
Published on: 08th June, 2025

UIDAI દ્વારા આપવામાં આવતો આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ છે. આધાર અને મોબાઇલ નંબરને લિંક કરવું ખાસ જરૂરી છે કારણ કે OTP ચકાસણી માટે મોબાઈલ નંબર આવશ્યક છે. આ લિંકિંગથી તમે પોતાની ઓળખ સુરક્ષિત રાખી શકો છો અને છેતરપિંડીથી બચી શકો છો. આધારને લિંક કરવા માટે MyAadhaar એપ કે પોર્ટલની મદદ લઇ શકો છો અથવા આધાર કેન્દ્ર ખાતે જઈ 50 રૂપિયા ફી સાથે કરાવી શકો છો. આધારને ફોન સાથે લિંક ન કરવાથી બેંકિંગ સખલત, સરકારી યોજનાઓ અને e-KYC કાર્યમાં મુશ્કેલી થાય છે.