
શું AC સાથે પંખો ચલાવવાથી વીજળીનું બિલ ખરેખર ઘટે છે?
Published on: 11th May, 2025
ઉનાળાની મોસમમાં AC (એસી) નો ઉપયોગ વધે છે અને ઘણાં લોકો AC સાથે પંખા ચલાવવાનું પસંદ કરે છે. આથી વીજળીના બિલમાં કઈ અસર થાય છે તે જાણવા ઘણાં લોકો રસબાર છે, પણ 99% લોકો એ ફેક્ટ નથી જાણતા. એસી અને ફેન સાથે મળીને કેવી રીતે અને કેટલુ વીજળી બચત કરી શકાય તે સમજવું જરૂરી છે. આ માહિતી તમારા ઊર્જા બીલ પર સીધો પ્રભાવ પાડી શકે છે અને ઊર્જા સંરક્ષણ માટે સહાયક સાબિત થઈ શકે છે.
શું AC સાથે પંખો ચલાવવાથી વીજળીનું બિલ ખરેખર ઘટે છે?

ઉનાળાની મોસમમાં AC (એસી) નો ઉપયોગ વધે છે અને ઘણાં લોકો AC સાથે પંખા ચલાવવાનું પસંદ કરે છે. આથી વીજળીના બિલમાં કઈ અસર થાય છે તે જાણવા ઘણાં લોકો રસબાર છે, પણ 99% લોકો એ ફેક્ટ નથી જાણતા. એસી અને ફેન સાથે મળીને કેવી રીતે અને કેટલુ વીજળી બચત કરી શકાય તે સમજવું જરૂરી છે. આ માહિતી તમારા ઊર્જા બીલ પર સીધો પ્રભાવ પાડી શકે છે અને ઊર્જા સંરક્ષણ માટે સહાયક સાબિત થઈ શકે છે.
Published at: May 11, 2025
Read More at News18 ગુજરાતી