Menu
ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પ્રેમાનંદજી મહારાજનો હૃદયસ્પર્શી સંદેશ
ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પ્રેમાનંદજી મહારાજનો હૃદયસ્પર્શી સંદેશ
Published on: 11th May, 2025

આજના ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે, પ્રેમાનંદ મહારાજે ભારતીય સૈનિકોને સલામ કરી હિંમત અને સમર્પણની વખાણ કરી. તેમણે જણાવ્યું કે સૈનિકો જે તપસ્યા કરી રહ્યા છે તે યોગીઓ જેવી છે અને એ જ કારણે દેશ સુરક્ષિત છે. તેમનો સંદેશ પરિવાર છોડીને દેશ માટે ત્યાગ કરનારા સૈનિકોને મદદરૂપ છે અને તેઓ સમગ્ર ભારતનો પ્રેમ અને સમર્થન અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમના ભારૂણ શબ્દો અને સૈનિકો પ્રત્યે પ્રેમ દર્શાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમણે દેશ માટે સેવા અને બલિદાનની મહત્તા સમજાવી છે.