Menu
અમદાવાદ  પોલીસ રથ યાત્રા 2025 પહેલા શાંતિ અને કાયદા-વ્યવસ્થાની સુરક્ષા માટે સક્રિય થઈ 24 અસામાજિક તત્વો સામે 'પાસા' હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવીતથા  10 લોકો વિરુદ્ધ તડીપાર પણ લાગુ કરવામાં આવ્યુ
અમદાવાદ પોલીસ રથ યાત્રા 2025 પહેલા શાંતિ અને કાયદા-વ્યવસ્થાની સુરક્ષા માટે સક્રિય થઈ 24 અસામાજિક તત્વો સામે 'પાસા' હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવીતથા 10 લોકો વિરુદ્ધ તડીપાર પણ લાગુ કરવામાં આવ્યુ
Published on: 10th June, 2025

અમદાવાદમાં રથ યાત્રા 2025 પહેલા શાંતિ અને કાયદા-વ્યવસ્થાની સુરક્ષા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને 24 અસામાજિક તત્વો સામે 'પાસા' હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 10 લોકો વિરુદ્ધ તડીપાર પણ લાગુ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ કરનારા આ લોકો પર પોલીસની કડક નજર રાખવાની અને શાંતિ જાળવવાની કામગીરી વધી છે. રથયાત્રા દરમિયાન અનિચ્છનીય બનાવો રોકવા માટે પોલીસ શહેરભરમાં ફરજ પર રહેશે અને સલામતી સુનિશ્ચિત કરશે.