'કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે!', મથુરામાં 6 ડિસેમ્બરે સંતોની મોટી જાહેરાત
'કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે!', મથુરામાં 6 ડિસેમ્બરે સંતોની મોટી જાહેરાત
Published on: 09th August, 2026

મથુરા ખાતે શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં, દેશભરના સંતોએ 6 ડિસેમ્બરે 'કારસેવા'ની જાહેરાત કરી છે. "કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે!" અને "કાશી બાદ હવે મથુરા" જેવા નારા લગાવ્યા. ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શ્રી કૃષ્ણ મંદિર નિર્માણ માટે મંજૂરી આપવા અપીલ કરી. તેમણે જન્મભૂમિ મુક્ત કરાવીને જ જંપવાની વાત કરી. આ જાહેરાત બાદ મથુરામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે.