Menu
Bodeli: આરતીની થાળી સજાવટ અને ધોળપદ-ભજન સ્પર્ધા યોજાઇ
Bodeli: આરતીની થાળી સજાવટ અને ધોળપદ-ભજન સ્પર્ધા યોજાઇ
Published on: 12th May, 2025

બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળકોથી લઈને 80 વર્ષની ઉંમરના વડીલો સુધીે ભાગ લીધો. તેઓએ ધોળપદ અને ભજન ગાવાનું પ્રદર્શન કર્યું અને આરતીની થાળી ખૂબ જ સુંદર રીતે વિવિધ વસ્તુઓથી સજાવી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં ધર્મની ભાવનાનું જાગરણ કરવાનું અને તેને આધુનિક મોબાઇલ યુગમાંથી બહાર કાઢીને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાનું છે. સ્પર્ધામાં અનેક મહેમાન ઉપસ્થિત રહ્યા અને વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા.