યુમનામ ખેમચંદ સિંહ: મણિપુરના નવા CM, આજે શપથ લેશે
યુમનામ ખેમચંદ સિંહ: મણિપુરના નવા CM, આજે શપથ લેશે
Published on: 04th February, 2026

યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા CM બનશે. તેઓ ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા. તેઓ મૈતેઈ સમુદાયના સભ્ય અને એન્જિનિયર છે. નેમચા કિપગેન અને લોસી દિખાઓ નાયબ CM બનશે. ગોવિંદ દાસ રાજ્યના ગૃહમંત્રી બનશે. નવી સરકાર બનાવવાના પ્રયત્નો તેજ થયા છે અને આજે નવી સરકાર શપથગ્રહણ કરશે.