વડાપ્રધાન કાર્યાલય 'સેવા તીર્થ'માં શિફ્ટ થશે, PM ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન કાર્યાલય 'સેવા તીર્થ'માં શિફ્ટ થશે, PM ઉદ્ઘાટન કરશે
Published on: 13th February, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સેવા તીર્થ’માં શિફ્ટ થશે, જેનું PM ઉદ્ઘાટન કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આ કોમ્પ્લેક્સમાં PMO સહિત અનેક મંત્રાલયોની નવી ઓફિસો હશે. PM સાઉથ બ્લોકમાં છેલ્લી કેબિનેટ બેઠક કરશે, જે 78 વર્ષથી સત્તાનું કેન્દ્ર રહ્યું છે. 'સેવા તીર્થ' ₹1189 કરોડના ખર્ચે બનેલું છે. કર્તવ્ય ભવન-1 અને 2 માં નાણા-રક્ષા સહિત અનેક મંત્રાલયો હશે. નોર્થ-સાઉથ બ્લોક નેશનલ મ્યુઝિયમ બનશે.