Menu
PM મોદીના ફોટાથી વધી પાકિસ્તાની ચિંતા
PM મોદીના ફોટાથી વધી પાકિસ્તાની ચિંતા
Published on: 13th May, 2025

ત્રણ દિવસમાં દુશ્મનને હરાવી ભારતીય સૈન્યના પરાક્રમની ચર્ચા સમગ્ર દેશમાં છે. મંગળવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડીયન એરફોર્સના પંજાબ સ્થિત આદમપુર એરબેઝ પર પહોંચ્યા. અહીં તેમણે વાયુસેનાના જાંબાઝ યૌદ્ધાઓ સાથે સમય વિતાવ્યો. અપાર સાહસ અને શહીદી માટે વિરુદ્ધ જવાનોએ પ્રધાનમંત્રીના અભિનંદન અને પ્રોત્સાહનથી જોશ વધ્યો. ભારત માતાની જયકારાથી આખો એરબેઝ ગુંજ્યો હતો, જે દેશભક્તિ અને શૌર્યનો પરાક્રમ દર્શાવે છે.