MSUમાં હવે ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવાશે.
MSUમાં હવે ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવાશે.
Published on: 01st May, 2026

વડોદરાની MSUમાં આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી વિભાગમાં ‘આરએસએસને જાણો’ અને ‘મોદી તત્ત્વ’ પર નવા કોર્સ પેપર ફરજિયાત ભણાવાશે. આ અભ્યાસક્રમમાં RSSના ઉદય, કાર્યો, નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, વીર સાવરકર અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવા અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ કોર્સનો હેતુ રાષ્ટ્રવાદની સમજ અને સમાજમાં સમરસતા લાવવાનો છે.