પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય.
પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય.
Published on: 22nd June, 2026

દેશની સેવા બાદ પરત ફરેલા Ex-Agniveers ના ભવિષ્યને સુરક્ષિત કરવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના વિવિધ વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં Ex-Agniveers ને 20% અનામત મળશે. આ ઉપરાંત, શારીરિક ક્ષમતા કસોટીમાંથી સંપૂર્ણ મુક્તિ અને નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. આ નિર્ણયથી હથિયારી પોલીસ, SRPF, વનરક્ષક અને વનપાલ જેવી જગ્યાઓ પર Ex-Agniveers ને રોજગારી મેળવવામાં મોટી રાહત મળશે.