Menu
ઓપરેસન સિંદુર : 21 આતંકી ગુરુ મસૂદ અઝહરના પરિવારના સભ્યોનું મોત, જૈશ-એ-મહોમ્મદે ખુલાસો કર્યો
ઓપરેસન સિંદુર : 21 આતંકી ગુરુ મસૂદ અઝહરના પરિવારના સભ્યોનું મોત, જૈશ-એ-મહોમ્મદે ખુલાસો કર્યો
Published on: 04th June, 2025

ઓપરેસન સિંદુર r દરમિયાન, ભારતે પાકિસ્તાનના બહાવલપુરમાં મસૂદ અઝહરના મરકજ સુબ્હાન અલ્લાહ પાસે આવેલા કબ્રસ્તાનમાં 21 પરિવારના સભ્યોને ડેડલિ હુમલામાં ઠોક્યા હતા. આમાં આતંકીના ભાઈ, જીજાઓ, સાળા અને અન્ય સદસ્યો સામેલ છે. જૈશ-એ-મહોમ્મદે આ ફોટા સોસિયલ મિડીયાએ ફેસબુક પર શેર કર્યા છે અને પરિવારના તમામ કબરો દર્શાવ્યા છે. પાકિસ્તાનના ઠેકાણાઓ પર થયેલા આ હુમલામાં ભારે નુકસાન થયું છે, જેમાં લગભગ 50 જૈશ આતંકીઓ માર્યા ગયા અને મસૂદ અઝહરના મદરેસા સહિતના સ્થળો નાશ પામ્યા.