Menu
DGMO પ્રેસ બ્રિફિંગ: પહેલગામના હુમલા બાદ પાકિસ્તાનના પાપનો ઘડો ભરાયો: ભારતીય સેના
DGMO પ્રેસ બ્રિફિંગ: પહેલગામના હુમલા બાદ પાકિસ્તાનના પાપનો ઘડો ભરાયો: ભારતીય સેના
Published on: 12th May, 2025

ભારતીય સેના દ્વારા "ઓપરેશન સિંદૂર" સક્રિય છે, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 7મેથી નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાં ગયા. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે આ કામગીરી LoC પાર કર્યા વિના ધારેલ હતી અને ભારતીય એર ડિફેન્સ સંપૂર્ણપણે તૈયાર હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનો સાથ આપે છે અને નાગરિકો પર હુમલાઓ વધી રહ્યા છે. IAFએ ચીનની મિસાઇલ PL-15 તોડી પાડવાની માહિતી આપી છે. વાઇસ એડમિરલ એ.એન.પ્રોમોડે અરબી સમુદ્રમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.