ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ છોડી.
ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ છોડી.
Published on: 29th May, 2026

IPL ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સે (LSG) ઋષભ પંતને કેપ્ટનની જવાબદારીમાંથી મુક્ત કર્યો છે. ફ્રેન્ચાઈઝીના સત્તાવાર નિવેદન મુજબ, પંતે પોતે કેપ્ટનશીપ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો ટીમે સ્વીકાર કર્યો. લખનૌના ક્રિકેટ ડાયરેક્ટર ટોમ મૂડીએ પંતના નિર્ણયનું સન્માન કરતા જણાવ્યું કે, હવે ટીમ નવા કેપ્ટનની શોધ અને પુનઃરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે. રૂ.27 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદાયેલા પંતે સતત ખરાબ પ્રદર્શન બાદ આ નિર્ણય લીધો છે.