શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ ટીમ ઇન્ડિયા માટે પ્રશ્નાર્થ?
શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ ટીમ ઇન્ડિયા માટે પ્રશ્નાર્થ?
Published on: 07th July, 2026

શ્રેયસ અય્યરને સીધા T20 ટીમના કેપ્ટન બનાવવાનો નિર્ણય ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટનશિપ, ડ્રેસિંગ રૂમની બોન્ડિંગ અને ટીમની અંદરના તાલમેલ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પસંદગીકારોના આ નિર્ણય પર ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની હારથી ટીમની મુશ્કેલીઓ વધી છે. શું આ માત્ર ખરાબ ક્રિકેટનું પરિણામ છે કે નવા કેપ્ટન સાથે ખેલાડીઓની પૂરતી બોન્ડિંગ ન બનવી તે કારણ છે?