Menu
PM મોદીએ કહ્યું – દશકો સુધી તમારા પરાક્રમની ઉજવણી થશે, ઓપરેશન સિંદૂર બની ગયું છે ભારતનું ન્યૂ નોર્મલ
PM મોદીએ કહ્યું – દશકો સુધી તમારા પરાક્રમની ઉજવણી થશે, ઓપરેશન સિંદૂર બની ગયું છે ભારતનું ન્યૂ નોર્મલ
Published on: 13th May, 2025

વડાપ્રધાન PM Narendra Modi ને આદમપુર એરફોર્સ બેઝ પર ભારતીય વાયુસેનાના બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી. તેમણે આ દરમિયાન ભારતીય વાયુસેનાના સૈનિકોને સંબોધિત કરતાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર, જે શક્તિ અને સમર્પણનો પ્રતીક છે, હવે ભારતનું ન્યૂ નોર્મલ બની ગયું છે. જવાનોના પરાક્રમ અને હિંમતની દશકો સુધી ચર્ચા થશે અને તેઓ દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહે તે આવશ્યક છે.