માંડલમાં Mahavir Swami ભગવાનની ભવ્ય નગરયાત્રા વાજતેગાજતે નીકળી.
માંડલમાં Mahavir Swami ભગવાનની ભવ્ય નગરયાત્રા વાજતેગાજતે નીકળી.
Published on: 01st April, 2026

અમદાવાદ જિલ્લાના જૈન સમાજે Mahavir Jayanti ઉજવી. માંડલમાં ગાડાલીયા પાર્શ્વનાથ સહિતના જીનાલયોમાં ભીડ જામી, પૂજા થઈ. ચાંદીના રથમાં ભગવાનની નગરયાત્રા નીકળી, જેમાં આચાર્ય ભગવંતો હાજર રહ્યા. બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ દ્વારા ઠંડી છાશ, શક્તિ શરાફી મંડળી દ્વારા શરબતનું આયોજન કરાયું. જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિ ગીતો સાથે ઝૂમ્યા અને સ્વામિવાત્સલ્યનું આયોજન થયું.