Menu
ઇટાલી માં નાગરિકતા નિયમો છૂટછાટ માટેનો નિયમ નિષ્ફળ
ઇટાલી માં નાગરિકતા નિયમો છૂટછાટ માટેનો નિયમ નિષ્ફળ
Published on: 10th June, 2025

ઇટાલી નાગરિકતા કાયદામાં છૂટછાટ લાવવા માટે જનમત સંગ્રહ યોજાયો હતો. પરંતુ વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર આ બદલાવની સામે હતી અને લોકોએ મતદાન ન કરવા અપીલ કરી. પરિણામે ફક્ત 30% જેટલા લોકોને જ મતદાન માટે આવ્યા, જેના કારણે આ નિયમ નિષ્ફળ ગયો છે આથી, ઈટાલીનું નાગરિકતા કાયદો ટૂંક સમયમાં બદલી શકાતો નથી. US અને કેનેડા છોડીને ઘણા ભારતીયો માટે ઇટાલી મોર્ડન અને આકર્ષક દેશ ગણાતા હતા, પણ હવે આ બદલા ના થવાને કારણે તેમનું આકર્ષણ થોડા માટે ઘટાડાયું છે.