અંકલેશ્વર GIDCમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત માણભટ્ટ આખ્યાનનું આયોજન.
અંકલેશ્વર GIDCમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત માણભટ્ટ આખ્યાનનું આયોજન.
Published on: 12th April, 2026

અંકલેશ્વર GIDC ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે નાગર મંડળ દ્વારા તા. 6થી 12 એપ્રિલ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહમાં સુદામા ચરિત્ર અને કુંવરબાઈના મામેરા પર માણ ભટ્ટ આખ્યાન યોજાયું. જામનગરના કથાકાર અનિલભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.