Menu
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એરપોર્ટ બંધ: ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવશે
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એરપોર્ટ બંધ: ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવશે
Published on: 12th June, 2025

12 જૂન 2025ના મેસર્સ એર ઈન્ડિયા B787 વિમાન VT-ANB (અમદાવાદથી ગેટવિક માટે) ઉડાન AI-171નું અમદાવાદથી ઉડાન ભર્યાના તરત બાદ ક્રેશ થઈ ગયું. ત્યારબાદ અહીંનું એરપોર્ટ સાંજના પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે કોઈ પણ ફ્લાઈટનું ઓપરેશન્સ નથી થઈ રહ્યું. તેમાં દિલ્હી અને આજુબાજુના લોકો અમદાવાદ એરપોર્ટ પર ફસાયેલા છે. તેને ધ્યાનમાં રાખતા બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.