સુપ્રીમ કોર્ટ: જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયામૃત્યુ આપો.
સુપ્રીમ કોર્ટ: જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયામૃત્યુ આપો.
Published on: 19th May, 2026

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને હટાવવાના જૂના આદેશમાં ફેરફારનો ઇનકાર કર્યો. દેશમાં કૂતરા કરડવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને, કોર્ટે કહ્યું કે જાહેર સુરક્ષા સર્વોપરી છે. જરૂર પડ્યે હડકાયા કે હિંસક કૂતરાઓને દયામૃત્યુ (Euthanasia) આપવાનો પણ નિર્દેશ આપ્યો. દરેક જિલ્લામાં 'Animal Birth Control Center' ફરજિયાત બનાવવા અને કાયદાનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું.