
Ahmedabad plan crash: 4 IAS અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા
Published on: 12th June, 2025
એર ઈન્ડિયાના AI171 વિમાનમાં 242 મુસાફરો સવાર હતાં. જેમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ મુસાફરો હતા. દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવે છે જ્યાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પહોંચી ગયા છે. હોસ્પિટલમાં ચાર IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટી પર મુકવામાં આવ્યા છે. દુર્ઘટનાના દર્દીઓ માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સહિત તમામ તાત્કાલિક વ્યવસ્થાઓ હાથ ધરાઈ રહી છે.
Ahmedabad plan crash: 4 IAS અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા

એર ઈન્ડિયાના AI171 વિમાનમાં 242 મુસાફરો સવાર હતાં. જેમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ મુસાફરો હતા. દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવે છે જ્યાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પહોંચી ગયા છે. હોસ્પિટલમાં ચાર IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટી પર મુકવામાં આવ્યા છે. દુર્ઘટનાના દર્દીઓ માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સહિત તમામ તાત્કાલિક વ્યવસ્થાઓ હાથ ધરાઈ રહી છે.
Published at: June 12, 2025
Read More at સંદેશ