Menu
સાપને ઘરમાંથી ભાગાડવા માટે કાળા તલનો અજમાવેલો ઘરગથ્થુ ઉપાય
સાપને ઘરમાંથી ભાગાડવા માટે કાળા તલનો અજમાવેલો ઘરગથ્થુ ઉપાય
Published on: 10th June, 2025

વરસાદની ઋતુમાં સાપનો ખતરો વધી જાય છે અને જયારે તેમના વસવાટસ્થળમાં પાણી ભરાય છે ત્યારે તેઓ સુકી અને ગરમ જગ્યાની શોધમાં ઘરોમાં પ્રવેશ કરે છે. આવા સમયમાં લોકો ઘરગથ્થુ અને પરંપરાગત ઉપાયો અપનાવે છે, જેમાં કાળા તલનો ઉપયોગ ખાસ અસરકારક માનવામાં આવે છે. કાળા તલને આગમાં નાખતા સાપ તરત ઘરમાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. આ ઉપાય સસ્તો અને પ્રાકૃતિક હોવાને કારણે લોકપ્રિય છે અને સાપના ખતરાથી બચાવ માટે સરળ રીતે અપનાવી શકાય છે.