
સાપને ઘરમાંથી ભાગાડવા માટે કાળા તલનો અજમાવેલો ઘરગથ્થુ ઉપાય
Published on: 10th June, 2025
વરસાદની ઋતુમાં સાપનો ખતરો વધી જાય છે અને જયારે તેમના વસવાટસ્થળમાં પાણી ભરાય છે ત્યારે તેઓ સુકી અને ગરમ જગ્યાની શોધમાં ઘરોમાં પ્રવેશ કરે છે. આવા સમયમાં લોકો ઘરગથ્થુ અને પરંપરાગત ઉપાયો અપનાવે છે, જેમાં કાળા તલનો ઉપયોગ ખાસ અસરકારક માનવામાં આવે છે. કાળા તલને આગમાં નાખતા સાપ તરત ઘરમાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. આ ઉપાય સસ્તો અને પ્રાકૃતિક હોવાને કારણે લોકપ્રિય છે અને સાપના ખતરાથી બચાવ માટે સરળ રીતે અપનાવી શકાય છે.
સાપને ઘરમાંથી ભાગાડવા માટે કાળા તલનો અજમાવેલો ઘરગથ્થુ ઉપાય

વરસાદની ઋતુમાં સાપનો ખતરો વધી જાય છે અને જયારે તેમના વસવાટસ્થળમાં પાણી ભરાય છે ત્યારે તેઓ સુકી અને ગરમ જગ્યાની શોધમાં ઘરોમાં પ્રવેશ કરે છે. આવા સમયમાં લોકો ઘરગથ્થુ અને પરંપરાગત ઉપાયો અપનાવે છે, જેમાં કાળા તલનો ઉપયોગ ખાસ અસરકારક માનવામાં આવે છે. કાળા તલને આગમાં નાખતા સાપ તરત ઘરમાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. આ ઉપાય સસ્તો અને પ્રાકૃતિક હોવાને કારણે લોકપ્રિય છે અને સાપના ખતરાથી બચાવ માટે સરળ રીતે અપનાવી શકાય છે.
Published at: June 10, 2025
Read More at News18 ગુજરાતી