
મંત્રી પરિષદની બેઠક પૂર્ણ, PM મોદીએ મંત્રીઓને વિપક્ષી દળોને કાઉન્ટર કરવાની આપી અપીલ
Published on: 04th June, 2025
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 3 કલાકથી વધુ ચાલેલી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં તેમણે મંત્રીઓને પોતાના રાજ્યોમાં વિપક્ષી દળોને કાઉન્ટર કરવા અને 11 વર્ષોની સરકારની સિદ્ધિઓ લોકોને સમજાવવાની અપીલ કરી. બેઠકમાં જુદી જુદી મંત્રિયાલોએ વરસાદી પાણી સંગ્રહ, ઓપરેશન સિંદૂર, સ્થૂળતા સામે તંદુરસ્ત ખોરાક તેમજ 2047 માટે વિકસિત ભારતની વિઝન અંગે પ્રેઝન્ટેશન આપ્યાં. ટૂંક સમયમાં તમામ મંત્રાલય નવા સચિવાલયમાં સ્થાનાંતરિત થશે. મંત્રીઓને સરકારના કાર્યક્રમોને પ્રજાએ સમજે એ માટે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા.
મંત્રી પરિષદની બેઠક પૂર્ણ, PM મોદીએ મંત્રીઓને વિપક્ષી દળોને કાઉન્ટર કરવાની આપી અપીલ

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 3 કલાકથી વધુ ચાલેલી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં તેમણે મંત્રીઓને પોતાના રાજ્યોમાં વિપક્ષી દળોને કાઉન્ટર કરવા અને 11 વર્ષોની સરકારની સિદ્ધિઓ લોકોને સમજાવવાની અપીલ કરી. બેઠકમાં જુદી જુદી મંત્રિયાલોએ વરસાદી પાણી સંગ્રહ, ઓપરેશન સિંદૂર, સ્થૂળતા સામે તંદુરસ્ત ખોરાક તેમજ 2047 માટે વિકસિત ભારતની વિઝન અંગે પ્રેઝન્ટેશન આપ્યાં. ટૂંક સમયમાં તમામ મંત્રાલય નવા સચિવાલયમાં સ્થાનાંતરિત થશે. મંત્રીઓને સરકારના કાર્યક્રમોને પ્રજાએ સમજે એ માટે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા.
Published at: June 04, 2025
Read More at સંદેશ