Menu
તાવ આવે ત્યારે નાહવું ફાયદાકારક કે નુકસાનકારક? એક્સપર્ટની સમજણ
તાવ આવે ત્યારે નાહવું ફાયદાકારક કે નુકસાનકારક? એક્સપર્ટની સમજણ
Published on: 10th June, 2025

તાવ દરમિયાન ઠંડા પાણીથી નાહવું તાપમાન ઘટાડવા માટે એક સામાન્ય પ્રથા છે. જોકે, આ મુદ્દા પર લોકોના અલગ અલગ મંતવ્યો છે. કેટલાક લોકો માને છે કે તાવમાં નાહવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, જ્યારે ઘણા માનતા હોય છે કે તેનાથી શરીરને રાહત આપે છે. આ લેખમાં ડૉક્ટરની સલાહથી તાવ દરમિયાન નાહવાના ફાયદા અને ખતરા અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે જેથી જેથી આવી મૂંઝવણ દૂર થાય.