
પુત્રની યાદમાં વિજય રુપાણીએ બનાવ્યું હતું પુજીત રૂપાણી ટ્રસ્ટ! અનેક બાળકોના ભવિષ્ય બની ગયા
Published on: 13th June, 2025
વિજય રૂપાણીના પુત્ર પુજીતની યાદમાં બનાવેલ પુજીત રૂપાણી ટ્રસ્ટે અનેક બાળકોને ડોક્ટર, એન્જિનિયર અને સીએ બનવામાં મદદ કરી છે. 12 જૂન, 2025ના રોજ વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું. આ ટ્રસ્ટ જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પ્રગતિની તકો પૂરી પાડી તેમનુ ભવિષ્ય ઉજળું બનાવે છે. ટ્રસ્ટનું મુખ્ય લક્ષ્ય બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવું અને તેમને સફળતાઓ સુધી પહોંચવામાં સપોર્ટ કરવાનુ છે.
પુત્રની યાદમાં વિજય રુપાણીએ બનાવ્યું હતું પુજીત રૂપાણી ટ્રસ્ટ! અનેક બાળકોના ભવિષ્ય બની ગયા

વિજય રૂપાણીના પુત્ર પુજીતની યાદમાં બનાવેલ પુજીત રૂપાણી ટ્રસ્ટે અનેક બાળકોને ડોક્ટર, એન્જિનિયર અને સીએ બનવામાં મદદ કરી છે. 12 જૂન, 2025ના રોજ વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું. આ ટ્રસ્ટ જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પ્રગતિની તકો પૂરી પાડી તેમનુ ભવિષ્ય ઉજળું બનાવે છે. ટ્રસ્ટનું મુખ્ય લક્ષ્ય બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવું અને તેમને સફળતાઓ સુધી પહોંચવામાં સપોર્ટ કરવાનુ છે.
Published at: June 13, 2025
Read More at News18 ગુજરાતી