
Ahmedabad Plane Crash દુર્ઘટનાના હચમચાવી નાખતા દ્રશ્યો, જુઓ મેડિકલ કોલેજની સ્થિતિ
Published on: 12th June, 2025
અમદાવાદમાં ભયંકર પ્લેન ક્રેશ દુર્ઘટના બની છે. મેઘાણીનગરના ભરચક વિસ્તારમાં લંડન જતું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ઊડાન ભર્યાના 5 મિનિટમાં ક્રેશ થયું. વિમાનમાં 242 મુસાફરો હતા જેમાં 139 ભારતીય હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્લેન લગભગ 400 ફૂટ ઊંચાઈથી ધરતી પર પડતા જોરદાર આગ અને વિસ્ફોટ થયો. દુર્ઘટનામાં 50 ડૉક્ટરો સહિત અનેકના મોતની સંભાવના છે, હાલ રિપોર્ટ મળ્યો નથી. બચાવ માટે ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમ મેદાનમાં છે. પીએમ મોદી અને અમિત શાહ ઘટનાની તપાસ માટે ગુજરાત આવી રહ્યા છે.
Ahmedabad Plane Crash દુર્ઘટનાના હચમચાવી નાખતા દ્રશ્યો, જુઓ મેડિકલ કોલેજની સ્થિતિ

અમદાવાદમાં ભયંકર પ્લેન ક્રેશ દુર્ઘટના બની છે. મેઘાણીનગરના ભરચક વિસ્તારમાં લંડન જતું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ઊડાન ભર્યાના 5 મિનિટમાં ક્રેશ થયું. વિમાનમાં 242 મુસાફરો હતા જેમાં 139 ભારતીય હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્લેન લગભગ 400 ફૂટ ઊંચાઈથી ધરતી પર પડતા જોરદાર આગ અને વિસ્ફોટ થયો. દુર્ઘટનામાં 50 ડૉક્ટરો સહિત અનેકના મોતની સંભાવના છે, હાલ રિપોર્ટ મળ્યો નથી. બચાવ માટે ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમ મેદાનમાં છે. પીએમ મોદી અને અમિત શાહ ઘટનાની તપાસ માટે ગુજરાત આવી રહ્યા છે.
Published at: June 12, 2025
Read More at સંદેશ