Menu
અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન ક્રેશ, પ્લેનમાં 242 મુસાફરો સવાર હોવાની આશંકા
અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન ક્રેશ, પ્લેનમાં 242 મુસાફરો સવાર હોવાની આશંકા
Published on: 12th June, 2025

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા IGP કમ્પાઉન્ડમાં લંડન જતુ એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. ફાયર અને પોલીસ ટીમોએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્લેન ક્રેશ ને લઇને અધિકારીઓની બેદરકારી સિવાય અન્ય કારણો પણ સામે આવી શકે છે. આ ઘટના શહેરમાં તીવ્ર ચિંતાનો વિષય બની છે અને સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે.