Menu
Ahemdabad Plane crash:  લંડન જઈ રહેલા યુવકોના પરિવારમાં ચિંતાનો માહોલ
Ahemdabad Plane crash: લંડન જઈ રહેલા યુવકોના પરિવારમાં ચિંતાનો માહોલ
Published on: 12th June, 2025

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઇ છે, જેમાં ગુજરાતનાં જંબુસર, આણંદ અને પાલનપુરના ચાર વ્યક્તિઓ સવાર હતા. 22 વર્ષીય પાર્થ પપ્પુભાઈ શર્મા લંડન વાંચન માટે જઈ રહ્યો હતો. અન્ય સભ્યોમાં ભરુચના જંબુસરનો સાહિલ સલીમ અને પાલનપુરના લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાથી પરિવાર અને પાડોશીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. ફ્લાઈટ ક્રેશ માત્ર એક મોટી દુર્ઘટના જ નહીં પણ પરિવારોની જીંદગી પર ગંભીર અસર પાડતી હોય છે.